Posts

Showing posts from February, 2017

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

થોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો મિત્રો. મારી નજરે ભગવાન "શ્રીકૃષ્ણ" શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી . પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,