Posts

Showing posts with the label Religious

ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે

થોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો મિત્રો. મારી નજરે ભગવાન "શ્રીકૃષ્ણ" શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી . પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,

विदुर जी को मनुष्य क्यों बनना पड़ा

                                  मैत्रेय ऋषि कहते है, विदुर जी, मैं आपको पहचानता हूँ। आप साधारण व्यक्ति नहीं हैं। आप तो यमराज के अवतार है।  मांडव्य ऋषि के शाप के कारण आपका जन्म दासी पुत्र के रूप में शूद्र के घर हुआ है।